Western Times News

Gujarati News

Search Results for: આનંદપ્રિયદાસજી સ્વામી

કુમકુમ મંદિર દ્રારા ત્રણ દિવસ ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે- ર૧ ફૂટનું વિશાળ માસ્ક બનાવવામાં આવશે અને મહંત સ્વામી સૌને ""...

-શનિવારે આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કેરોસીનના ડબ્બામાં ખીચડી રાંધીને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા નાંખ્યા તેને ૭૭વર્ષ પૂર્ણ થશે.- ૭૭ વર્ષ પૂર્વે શ્રાવણ...

 ભયને ભગાડી નિર્ભય રહીને પરીક્ષા આપો-  હતાશાને હઠાવી,હસતાં રહી,ભગવાનને સાથે રાખીને પરીક્ષા આપો - સાધુ પ્રેમવત્સલદાસજી તા. ૫ માર્ચથી બોર્ડના...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર મહંત આનંદપ્રિયદાસજી સ્વામીના ૭૮ મા દિક્ષા દિને ર,૦૦,૦૦૦ માળાના મણકા, ૨૦૦૦ માળા, ૨૦૦૦૦ રૂપિયા ખર્ચ,...

પાલડી મંદિર ખાતે પાટોત્સવ ઉજવાશે. સ્વામિનારાયણ સંપ્રદાયના કાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ સૌ પ્રથમ કુમકુમ મંદિરનાં મંહત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર નૂતન વર્ષે શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સૌના સુખાકારી માટે પ્રાર્થના કરી તા. ૧-૧-૨૦ર૦ બુધવાર ના...

સૌને વેક્સિન લેવા માટે વિનંતી કરી. વેક્સિન લીધા પછી તેનું સર્ટીફીકેટ હાથમાં લઈને સૌને વેક્સિન લેવા માટે વિનંતી કરતાં કુમકુમ...

કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, 100 વર્ષની ઉંમર ધરાવતા મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ 79 માં દીક્ષા દિન પ્રસંગે...

જેનું લાઇવ પ્રસારણ કથા ચેનલ ઉપર કરવામાં આવશે. કુમકુમ મંદિર દ્વારા અમાસની ઉજવણી કરવામાં આવી. તારીખ 14 માર્ચ ને રવિવારના...

શ્રી ગોપાળાનંદ સ્વામીએ ૨૫થી વધુ ગ્રંથોની રચના કરી છે. - સાધુ પ્રેમવત્સલ દાસજી તારીખ 20 ફેબ્રુઆરી શનિવારના રોજ શ્રી સ્વામિનારાયણ...

કુમકુમ મંદિર દ્રારા તેની ઓનલાઈન ઉજવણી કરવામાં આવશે. તા. ૧૭ ઓક્ટોબરને શનિવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ -...

શ્રી મુકતજીવન સ્વામીબાપાની ડ્રાયફુટથી તુલાવિધિ કરવામાં આવી. સમગ્ર વિશ્વમાંથી કોરોનાવાયરસ ની ઉપાધિ ટળે એ માટે મહંત સ્વામી શ્રી એ પ્રાર્થના...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાની 113 મી પ્રાગટ્ય જયંતી તા.૧૭...

તા. રપ ઓગષ્ટ - મંગળવાર - ભાદરવા સુદ સાતમના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્રારા સ્વામિનારાયણ સંપ્રદાયના...

શ્રી સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદસ્વામી ની ર૮૧ મી જયંતી ઉજવાઈ. જેમ શ્રી કૃષ્ણ દ્રોપદીની લાજ રાખી હતી અને તેને વસ્ત્રો...

શ્રી ગોપાળાનંદસ્વામીની પાસે મૂંગા આવનાર બાળકો બોલતા થઈ જતા હતા - સાધુ પ્રેમવત્સલદાસજી શ્રી ગોપાળાનંદસ્વામીની પાસે આવનારના કામ,ક્રોધાદિ દોષો નાશ...

તારીખ 4 ઓગસ્ટ ને બુધવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ...

તા. ૨૪ જુલાઈ ને શનિવાર ગુરુપૂર્ણિમાના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ - મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી...

તા. ૨૦ જુલાઈ અષાઢ સુદ એકાદશીથી ચાતુર્માસ પ્રારંભ થશે તા. ૨૦ જુલાઈ અષાઢ સુદ એકાદશીને મંગળવારનાં રોજ ચાતુર્માસનો પ્રારંભ થતો...

ટેન્શનમાંથી મુક્ત થવા માટે ભગવાનનું ઘ્યાન કરવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલ દાસજી ૧૧ જુલાઇના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા...

- સૌ કોઈએ અવશ્ય વેક્સિન લઈ લેવી જોઈએ. - સાધુ પ્રેમવત્સલદાસજી - આપણે સૌ નિત્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ...

૧૦૦ વર્ષીય શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ વૃક્ષોનું સંવર્ધન કરવાની સૌને અપીલ કરી. વૃક્ષો બચાવીશું, તો આપણે બચીશું, વૃક્ષોનો ઉછેર કરો,વૃક્ષોનું ઉચ્છેદન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.